Tag: creators

અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 07, અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૬ એપ્રિલ, ૨૦૨૫, રવિવારે, સવારે,…

જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Mar 24, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક વિનયવિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાયના જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…