ભૂપેન્દ્ર પટેલએ સ્વામિનારાયણ મંદિર ભુજ ના શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં નરનારાયણ દેવના કર્યા દર્શન
Bhuj, Kutchh, Gujarat, Jan 24, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં આજે સહભાગી બન્યા હતાં. શ્રી પટેલએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા નરનારાયણ…
