Tag: Dr. Anil Khatri

થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે:ડો. અનિલ ખત્રી

~8 મે – વિશ્વ થેલેસેમિયા દિવસ ~થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે પ્રોત્સાહનરૂપ કિસ્સો ~ડોક્ટરે કહેલું, “કિંજલના આયુષ્યનું કંઈ નક્કી નથી, દર 15 દિવસે ચડે છે બ્લડ’, છતાં નવીને વર્ષ 2017માં લગ્ન કર્યા…