દરેક અંગદાન પાછળ દાતાના પરિવારની મહાનતા અને માનવતાનો અદભૂત દાખલો છુપાયેલો છે: ડો. રાકેશ જોષી
~જ્યાં મૃત્યુ પણ ‘જીવન’ આપી જાય છે: પાંચ વર્ષ, 223 દાતા અને માનવતાના મહાતીર્થ તરીકે ઉભરતી સિવિલ હોસ્પિટલ ~કોઈને ફરી ધબકતું હૃદય મળ્યું, કોઇને ડાયાલીસીસની પીડામાંથી મુક્તિ અપાવતી કીડની, તો…
