Tag: Gandhinagar

નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં યોજાયો દીક્ષાંત સમારંભ

Gandhinagar, Gujarat, Dec 27, નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં અગિયારમો દીક્ષાંત સમારંભ યોજાયો. આધિકારિક સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન…

ગુજરાતમાં ૮૯ કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી નો જથ્થો પકડી પાડવામાં આવ્યો

Palanpur,, Dec 05, Gujarat માં બનાસકાંઠા જિલ્લાના ચડોતરમાં ઉત્પાદક પેઢી માંથી આશરે ૮૯ કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કિલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો. ખોરાક અને…

બ્રહ્માકુમારીઝ સંસ્થાના પવિત્ર-તપસ્વી યુગલોનું ૧ ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મહાસંમેલન નું આયોજન

Gandhinagar, Nov 24, બ્રહ્માકુમારીઝ સંસ્થાના પવિત્ર-તપસ્વી યુગલોનું ૧ ડિસેમ્બર, રવિવારે Gujarat ના ગાંધીનગર ખાતે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા તરફ જણાવવામાં આવ્યું કે ગાંધીનગર સેક્ટર.૨૮, સેવાકેન્દ્રના (૪૫)મા…

भूपेंद्र पटेल ने बीएपीएस के गुरु महंत स्वामी के किए दर्शन

गांधीनगर, 07 नवंबर, Gujarat के मुख्यमंत्री भूपेंद्र पटेल गुरुवार रात गांधीनगर स्थित अक्षरधाम मंदिर पहुँचे। उन्होंने बोचासणवासी अक्षर पुरुषोत्तम स्वामीनारायण संस्थान (बीएपीएस) के गुरु प. पू. महंत स्वामी के दर्शन…

नरेन्द्र मोदी ने निवेशकों को भारत के रिन्यूएबल एनर्जी क्षेत्र में निवेश करने के लिए किया आमंत्रित

Gandhinagar, Sep 16, प्रधानमंत्री नरेन्द्र मोदी ने Gujarat के गांधीनगर स्थित महात्मा मंदिर से सोमवार को चौथी ग्लोबल रिन्यूएबल एनर्जी इन्वेस्ट (RE-INVEST) मीट तथा एक्सपो का शुभारंभ कराया और इसे…

બ્રહ્માકુમારીઝ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં યોજાયુ રક્ષાબંધન સ્નેહમિલન

ગાંધીનગર, 18 ઓગસ્ટ, રક્ષાબંધન મહોત્સવ તળે બ્રહ્માકુમારીઝ સેક્ટર.૨૮ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહના જણાવ્યાસનુસાર મુખ્યાલય કમાંડન્ટ દ્વારા આ પવિત્ર સ્નેહમિલનમાં…