સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દીએ અને ‘તોરલ’ વિશે દલપતએ આપ્યું મનનીય વક્તવ્ય
Ahmedabad, Gujarat, Jan 05, ગુજરાત ના અમદાવાદમાં આજે સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દી પરીખે અને સંત ‘તોરલ’ વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી…
