Tag: gave

બહિષ્કૃત ફૂલો’ વિશે કાલિન્દી પરીખે અને ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, May 3, સાહિત્યસર્જક નીરવ પટેલના પુસ્તક ‘બહિષ્કૃત ફૂલો’ વિશે સાહિત્યકાર કાલિન્દી પરીખે અને સાહિત્યસર્જક દલપત ચૌહાણના પુસ્તક ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ આજે આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી…

બાપાની પીંપર’ વિશે પ્રો. શુકલે અને ‘નવલશા હીરજી’ સતીશ વ્યાસે પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Apr 12,:સાહિત્યસર્જક કિરીટ દૂધાતના પુસ્તક ‘બાપાની પીંપર’ વિશે પ્રો. નરેશ શુકલે અને સાહિત્યસર્જક ચિનુ મોદીના પુસ્તક ‘નવલશા હીરજી’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે પુસ્તકનો ,આજે આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય…

ડૉ.નરેશ વેદએ પોતાનાં જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Mar 03, ગુજરાત નાં અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ.નરેશ વેદએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ…

દેવવ્રતએ આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને આપ્યું મહત્વપૂર્ણ માર્ગદર્શન

Gandhinagar, Gujarat, Feb 16, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રવિવારએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્ય પ્રત્યે પ્રતિબદ્ધ શ્રી દેવવ્રતએ કહ્યું કે વિદ્યાર્થી જીવનમાં પરીક્ષા…