Tag: Gujarat

गणतंत्र दिवस परेड 2025 के सर्वश्रेष्ठ मार्चिंग दस्तों और झांकियों के परिणाम घोषित

गणतंत्र दिवस परेड 2025 के सर्वश्रेष्ठ मार्चिंग दस्तों और झांकियों के परिणाम घोषित New Delhi, Jan 29, गणतंत्र दिवस परेड 2025 के सर्वश्रेष्ठ मार्चिंग दस्तों और झांकियों के परिणाम घोषित…

રાજપીપલામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓનો શુભારંભ

Rajpipala, Gujarat, Jan 29, ગુજરાત ના રાજપીપલામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓનો શુભારંભ આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે રાજ્યમાં યોજાનાર ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત છોટુભાઈ પુરાણી…

DRIએ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો; દીપડાના ચામડા અને નખ કર્યા જપ્ત

Ahmedabad, Gujarat, Jan 27, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો; દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા. DRI તરફ થી આજે જણાવવામાં આવ્યું કે DRI દ્વારા ચોક્કસ…

HSSF ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું, દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન

Ahmedabad, Gujarat, Jan 25, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું. દિવ્યાંગ કન્યાઓ સહિત 1271…

ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ માટે ઉપડશે એસી વોલ્વો બસ

Gandhinagar, Gujarat, Jan 24, ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા ઉપડશે. સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર…

અમિત શાહે ગુજરાતનાં સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું કર્યું ઉદઘાટન

Surat, Gujarat, Jan 23, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતનાં સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઇ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનો શુભારંભ કરાવ્યો હતો.…

આચાર્ય દેવવ્રતના હસ્તે સરસ્વતી સદનમ્ અને ‘એશ્વર્યમ્’માં 32 આવાસનું લોકાર્પણ

Gandhinagar, Gujarat, Jan 20, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓ- અધિકારીઓ માટેના આવાસીય પરિસરમાં સરસ્વતી સદનમ્ (કોમ્યુનિટી હૉલ) અને ‘એશ્વર્યમ્’માં 32 આવાસનું આજે લોકાર્પણ કર્યું હતું. શ્રી દેવવ્રતએ…

અમિત શાહે માણસામાં રૂ.241 કરોડનની અને કલોલમાં ₹194 કરોડની પરિયોજનાઓનું કર્યું ઉદઘાટન અને ખાતમુહૂર્ત

Gandhinagar, Gujarat, Jan 15, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના માણસામાં અંદાજે રૂ.241 કરોડના મૂલ્યની અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના…