ડૉ. રવજી ગાબાણીએ ‘સગપણની વાત’નું કર્યું પઠન
Ahmedabad, Oct 27, Gujarat ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત લેખક ડૉ. રવજી ગાબાણી દ્વારા એમના નિબંધ ‘સગપણની વાત’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું…
For Gujarati By Gujarati
Ahmedabad, Oct 27, Gujarat ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત લેખક ડૉ. રવજી ગાબાણી દ્વારા એમના નિબંધ ‘સગપણની વાત’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું…
Ahmedabad, Oct 21, Gujarat ના અમદાવાદમાં સંસ્કૃતસર્જક ‘મહેન્દ્રવર્મન્ ‘ વિશે લલિત પટેલે અને સંસ્કૃતગ્રંથ ‘મત્તવિલાસ’ વિશે રવીન્દ્ર ખાંડવાલાએ વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે…
Ahmedabad, Oct 18, Gujarat ના અમદાવાદમાં ‘વિદ્યાપતિ’ વિશે યોગિની વ્યાસે અને ‘પુરુષપરીક્ષા’ વિશે પ્રીતિ પુજારાએ આજે વક્તવ્ય આપ્યું. Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના બીજા દિવસે ગુરુવારે…
Ahmedabad, Oct 14, Gujarat ના અમાવાદમાં 16 થી 20 ઑક્ટોબર ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે બુધવારથી રવિવાર સળંગ પાંચ દિવસ,સાંજે 05-30 કલાકે,…
Ahmedabad, Oct 13, Gujarat ના અમદાવાદમાં વાર્તાકાર અર્ચિતા દીપક પંડ્યા દ્વારા એમની વાર્તા ‘દ્વિજા’નું પઠન કરવામાં આવ્યું . સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે દ્વિજા નું…
Ahmedabad, Sep 30, Gujarat ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘હમ્મીરપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્રરાસ’ વિશે વક્તવ્ય આયોજિત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા…
Ahmedabad, Sep 30, Gujarat ના અમદાવાદમાં ‘પાક્ષિકી’ અંતર્ગત જાણીતા લેખક નટવર પટેલ દ્વારા એમના એકાંકી ‘ન દેખતાનો દેશ’નું પઠન કરવામાં આવ્યું. સંચાલન જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી…
Ahmedabad, Sep 29, Gujarat ના અમદાવાદમાં ગાંધીજ્યંતિ નિમિત્તે માતૃભાષા અભિયાન અંતર્ગત “ગોઠડી-૩૭” નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે…
Ahmedabad, Sep 27, Gujarat ના અમદાવાદ ખાતે જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું ૨૯ સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવ્યું છે. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૯ સપ્ટેમ્બર,રવિવારે, સવારે…
Ahmedabad, Sep 23, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કાન્હડદે પ્રબંધ’ અને ‘રણયજ્ઞ”પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,મીલ…