Tag: held

सोशल मीडिया विज्ञापन के सर्वोत्तम तरीकों पर समर्पित शुरुआती सत्र आयोजित

Mumbai, Maharashtra, May 04, विश्व श्रव्‍य दृश्‍य और मनोरंजन शिखर सम्मेलन (वेव्स) 2025 के चौथे दिन आज मुंबई के जियो वर्ल्ड कन्वेंशन सेंटर में प्रभावशाली लोगों के लिए सोशल मीडिया…

દ્રૌપદી મુર્મુએ 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા

~રાષ્ટ્રપતિ ભવનમાં આજે આયોજિત નાગરિક સન્માન સમારોહ-I માં રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા ~ભારતના રાષ્ટ્રપતિએ નાગરિક અલંકરણ સમારંભ દરમિયાન…

કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

~”ભણશે વિંછીયા, ત્યારે તો આગળ વધશે વિંછીયા” શિક્ષણ ક્ષેત્રે જસદણ અને વિંછીયા તાલુકો અગ્રેસર રહે તે માટે સતત પ્રયત્નશીલ છીએ”- કુંવરજીભાઈ બાવળિયા ~વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો…

ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો દીક્ષાંત સમારોહ યોજાયો

~આપણે સૌ દેશની ઉન્નતી અને ભાવિ પેઢીના નિર્માણમાં સહભાગી થઈએ: આચાર્ય દેવવ્રત ~લોકોને સ્વસ્થ આહાર મળી રહે તથા પર્યાવરણની રક્ષા થાય તે માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એક…

भारतीय नौसेना में 10वें एसीटीसीएम बार्ज, एलएसएएम 24 (यार्ड 134) को शामिल करने का समारोह आयोजित

New Delhi, Apr 23, भारतीय नौसेना में 10वें एसीटीसीएम बार्ज, एलएसएएम 24 (यार्ड 134) को शामिल करने का समारोह 22 अप्रैल 2025 को नौसेना डॉकयार्ड, मुंबई में आयोजित किया गया।…

આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી નો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો

Jamnagar, Gujarat, Apr 21, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ આજે અહીં યોજાયો હતો.…

ભૂપેન્દ્ર પટેલ અને FICCI FLOની મહિલા સદસ્યો વચ્ચે ગાંધીનગર ખાતે યોજાયો દ્વિપક્ષીય સંવાદ

Gandhinagar, Gujarat, Apr 18, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, લેડીસ ઓર્ગેનાઈઝેશન (FICCI–FLO)ની મહિલા સદસ્યો સાથે સંવાદ કર્યો હતો. શ્રી ભૂપેન્દ્ર…

પીઆરએસઆઇ અમદાવાદ ચેપ્ટરના નવા ચેરમેન બન્યા વિકી શાહ અને વાઈસ ચેરમેન સંતોષ ઝોકરકર

Ahmedabad, Gujarat, Apr 16, પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા ( પીઆરએસઆઇ) અમદાવાદ ચેપ્ટરની વર્ષ 2024-25 માટેની એજીએમ યોજાઈ: નવા ચેરમેન તરીકે વિકી શાહ તથા વાઈસ ચેરમેન તરીકે સંતોષ ઝોકરકરની નિમણૂંક…