વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો
Ahmedabad, Gujarat, Jun 16, ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને આજે સોંપવામાં આવ્યો. શ્રી રૂપાણીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન…