ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી નિમિતે એક લાખ પંદર હજાર સ્વયંસેવકો સાથે 415 કાર્યક્રમોંનું આયોજન
Ahmedabad, Gujarat, Oct 05, ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી નિમિતે 415 કાર્યક્રમોંનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક લાખ પંદર હજાર સ્વયંસેવકો સહભાગી થયા. આ અવસરે મુખ્ય વક્તા, સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ ( Rashtriya…
