ગુજરાત માં રાજ્યવ્યાપી કુલ ૧૩ દરોડા દરમિયાન રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો
~ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ~આ ઝુંબેશ દરમિયાન કુલ ૮,૬૮૪ કિલો જપ્ત કરવામાં આવેલા જથ્થામાંથી ૨,૮૬૧ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો ~દિવાળીના તહેવાર પૂર્વે તા. ૦૩ થી…
