Tag: jain

ભૂપેન્દ્ર પટેલે પર્યુષણ પર્વની પાઠવી શુભકામનાઓ

ભૂપેન્દ્ર પટેલે પર્યુષણ પર્વની પાઠવી શુભકામનાઓ Ahmedabad, Sep 04, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી છે. શ્રી પટેલે અમદાવાદમાં નવરંગપુરા સ્થિત દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે ઉપસ્થિત રહીને…

‘પર્યુષણ મહાપર્વ’ નું સ્વાગત

ચાલો સ્વાગત કરીયે ‘પર્યુષણ મહાપર્વ’ નું…….. સદ્દગુણો નું વિટામીન અને શાંતિ નું પ્રોટીન એટલે *પર્વ પર્યુષણ*…. સદ્ ગતિ નું રીઝર્વેશન અને સુખભર્યા જીવન નું રિલેશન એટલે ‘પર્વ પર્યુષણ’.. વૈર ને…

મેં જૈન ધર્મગ્રંથો વાચ્યાં, પણ,એ પ્હેલાં મારી માતા પાસેથી જ્ઞાન મને મળી ગયું હતું: કુમારપાળ દેસાઈ

VNINews.com ડૉ. કુમારપાળ દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. અમદાવાદ, ૩૦ ઓગસ્ટ, સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ આજે એમનાં જન્મદિનપ્રસંગે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દજયોતિ’ શીર્ષક…

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહામહોત્સવ ૩૫ મુમુક્ષુઓએ સંસારી વેશ ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગિકાર કર્યો

અમદાવાદ તા. ૨૨ એપ્રિલ ૨૦૨૪ : અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ ૩૫ જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર…