Tag: Jain literary

જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Mar 24, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક વિનયવિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાયના જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…

જૈન સાહિત્યગ્રંથો વિશે હૃષીકેશ રાવલે અને અભય દોશીએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Dec 23, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યગ્રંથ ‘હીરવિજયસૂરિરસ’ વિશે સાહિત્યકાર હૃષીકેશ રાવલે અને જૈન સાહિત્યસર્જક મંગલમાણિક્ય મુનિના જૈનસાહિત્યગ્રંથ ‘અંબડ વિદ્યાધર રાસ’ વિશે સાહિત્યકાર અભય દોશીએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. કવિ…