Tag: Jayant dangodara

નીરવ દોશીએ વાર્તા ‘કળણ’નું અમદાવાદમાં કર્યું પઠન

Ahmedabad, Gujarat, Oct 12, ગુજરાત ના અમદાવાદમાં આજે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પાક્ષિકી અંતર્ગત વાર્તાકાર એકતા નીરવ દોશીએ તેમની વાર્તા ‘કળણ’નું પઠન કર્યું હતું. જેનું સંચાલન ચેતન શુક્લએ કર્યું અને…

અમદાવાદમાં લશ્કરીએ ‘ગિફ્ટ’ વાર્તાનું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Jun 14, ગુજરાત ના અમદાવાદમાં ‘ પાક્ષિકી ‘ અંતર્ગત આજે વાર્તાકાર ડૉ. હર્ષદ લશ્કરી દ્વારા ‘ગિફ્ટ’ વાર્તાનું પઠન કરવામાં આવ્યું. સંચાલક ચેતન શુક્લએ જણાવ્યું કે આજના રોજ ગુજરાતી…

અમદાવાદમાં મધુકાંત આચાર્યએ ‘મકરંદ ઈસ્માઈલી’ વાર્તાનું કર્યું પઠન

Ahmedabad, Gujarat, May 25, ગુજરાત ના અમદાવાદમાં ‘ પાક્ષિકી ‘ અંતર્ગત ભુજના વાર્તાકાર મધુકાંત આચાર્યએ ‘મકરંદ ઈસ્માઈલી’ વાર્તાનું પઠન કર્યું. સંચાલક ચેતન શુક્લએ આજે જણાવ્યું કે આ વાર્તાના પઠન બાદ…

સરવૈયાએ ‘સ્પાઈડરમેન’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, May 12, ગુજરાત ના અમદાવાદમાં વાર્તાકાર પ્રવીણ સરવૈયાએ તેમની અપ્રકાશિત વાર્તા ‘સ્પાઈડરમેન’નું પઠન કર્યું હતું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર પ્રવીણ…

અલકા ત્રિવેદીએ વાર્તા ‘કરચ’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર અલકા ત્રિવેદી દ્વારા એમની વાર્તા ‘કરચ’નું પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી…

અમદાવાદમાં ‘જો પપ્પાને બદલી શકાતા હોત તો…’ વાર્તાનું પઠન

Ahmedabad, Gujarat, Mar 23, ગુજરાત ના અમદાવાદમાં જો પપ્પાને બદલી શકાતા હોત તો…’ વાર્તાનું પઠન કરવામાં આવ્યું. સંચાલન જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ૨૨/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે…

અમદાવાદમાં વિપુલ વ્યાસએ વાર્તા  ‘ધ ટ્રેપ’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Feb 09, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વિપુલ વ્યાસએ એમની વાર્તા ‘ધ ટ્રેપ’નું પઠન કર્યું. કવિ જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૨/૨૦૨૫ના રોજ ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’…

અમદાવાદમાં સોલિલોક્વી ‘સનાકાકાની સોલિલોકી’નું પઠન

Ahmedabad, Gujarat, Jan 26, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત લેખક સલિલ મહેતા દ્વારા એમના સોલિલોક્વી ‘સનાકાકાની સોલિલોકી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું…

વાર્તાકાર દીના પંડ્યા દ્વારા  એમની વાર્તા  ‘વેશાંતર’નું કરવામાં આવ્યું પઠન

Ahmedabad, Gujarat, Jan 13, ગુજરાત ના અમદાવાદમાં પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર દીના પંડ્યા દ્વારા એમની વાર્તા ‘વેશાંતર’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૧/૦૧/૨૦૨૫ના રોજ ગુજરાતી સાહિત્ય…

પાક્ષિકી’ અંતર્ગત મુરાણીએ કર્યું ‘મૅસેજ ટોન’નું પઠન

Ahmedabad, Dec 29, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર નીલેશ મુરાણી દ્વારા એમની વાર્તા ‘મૅસેજ ટોન’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે નીલેશ મુરાણી દ્વારા…