Tag: Jetalpur Swaminarayan Temple

ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે સ્વામિનારાયણ…

ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી નિમિતે એક લાખ પંદર હજાર સ્વયંસેવકો સાથે 415 કાર્યક્રમોંનું આયોજન

Ahmedabad, Gujarat, Oct 05, ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી નિમિતે 415 કાર્યક્રમોંનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક લાખ પંદર હજાર સ્વયંસેવકો સહભાગી થયા. આ અવસરે મુખ્ય વક્તા, સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ ( Rashtriya…