આત્મકથાકાર ધનસુખલાલ વિશે ખંભાયતાએ, હાસ્યલેખક ધનસુખલાલ વિશે પ્રો. હસિતએ આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Aug 29, ગુજરાતનાં અમદાવાદમાં ‘હાસ્યવિહાર’ અંતર્ગત આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે પત્રકાર લલિત ખંભાયતાએ અને હાસ્યલેખક ધનસુખલાલ મહેતા વિશે પ્રો. હસિત મહેતાએ તથા અધ્યક્ષીય વક્તવ્ય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય…
