કથાકાર મોરારીબાપુના પત્ની નર્મદાબાને અપાઇ સમાધિ
Bhavnagar, Gujarat, Jun 11, ગુજરાતમાં ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં વિશ્વ વિખ્યાત કથાકાર મોરારીબાપુના પત્ની નર્મદાબા ને આજે સમાધિ અપાઇ. પરિવારના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે 75 વર્ષના નર્મદાબા…