Tag: Kavi Manish pathak ‘swet’

કલા વિવેચક બચુભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે ‘કવિસંમેલન’ આયોજિત

Ahmedabad, Gujarat, Feb 27, ગુજરાત ના અમદાવાદમાં કલા વિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે કુમાર ચંદ્રકથી સન્માનિત કવિઓનું ‘કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…

‘કાદંબરી’ વિશે કીર્તિદા શાહે અને નરેશ વેદએ ‘મરણોત્તર’ વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 14, ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત કવિ ભાલણના પુસ્તક ‘કાદંબરી’ વિશે કીર્તિદા શાહે અને સાહિત્યકાર સુરેશ હ. જોષીના પુસ્તક ‘મરણોત્તર’ વિશે નરેશ વેદએ આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.…

સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દીએ અને ‘તોરલ’ વિશે દલપતએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 05, ગુજરાત ના અમદાવાદમાં આજે સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દી પરીખે અને સંત ‘તોરલ’ વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી…

ગુણવંતરાયની ૬૦મી પુણ્યતિથિએ ‘નીલરેખા’ શીર્ષક હેઠળ અમદાવાદમાં સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Nov 25, પત્રકાર ગુણવંતરાય પોપટભાઈ આચાર્યની ૬૦મી પુણ્યતિથિએ ‘નીલરેખા’ શીર્ષક હેઠળ ગુજરાત ના અમદાવાદમાં સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૫…

અમદાવાદ ખાતે ‘છાંદોગ્ય ઉપનિષદ’ વિશે અમૃતલાલએ અને ‘બૃહદારણ્યક ઉપનિષદ’ વિશે વિજયએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Oct 12, ગુજરાત ના અમદાવાદ ખાતે ‘છાંદોગ્ય ઉપનિષદ’ વિશે અમૃતલાલ ભોગાયતાએ અને ‘બૃહદારણ્યક ઉપનિષદ’ વિશે વિજય પંડ્યાએ વક્તવ્ય આપ્યું. કાર્યક્રમનું સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે સાતત્યપૂર્ણ…

અમદાવાદ ખાતે ‘ઐતરેય ઉપનિષદ’ વિશે અમીએ અને ‘તૈત્તિરીય ઉપનિષદ’ વિશે પ્રીતિએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Oct 11, ગુજરાત ના અમદાવાદ ખાતે ‘ઐતરેય ઉપનિષદ’ વિશે અમી જોશીએ અને ‘તૈત્તિરીય ઉપનિષદ’ વિશે પ્રીતિ પંચોલીએ આજે વક્તવ્ય આપ્યું. કાર્યક્રમનું સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે…

અમદાવાદ ખાતે ‘કેનોપનિષદ’ વિશે પ્રો. ખાંડવાલાએ અને ‘માંડૂક્ય ઉપનિષદ’ વિશે શુચિતાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Oct 10, ગુજરાત ના અમદાવાદ ખાતે ‘કેનોપનિષદ’ વિશે પ્રો. રવીન્દ્ર ખાંડવાલાએ અને ‘માંડૂક્ય ઉપનિષદ’ વિશે શુચિતા મહેતાએ વક્તવ્ય આપ્યું. કાર્યક્રમનું સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે સાતત્યપૂર્ણ…

‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી’ના પ્રથમ દિવસે, ‘પ્રશ્નોપનિષદ’ વિશે નરેશ વેદએ અને ‘મૂંડકોપનિષદ’ વિશે ગૌતમ પટેલે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Oct 08, ગુજરાત ના અમદાવાદમાં આજે ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી’ના પ્રથમ દિવસે, ‘પ્રશ્નોપનિષદ’ વિશે નરેશ વેદએ અને ‘મૂંડકોપનિષદ’ વિશે ગૌતમ પટેલે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

બિન્દુ ભટ્ટના જન્મદિનપ્રસંગે અમદાવાદમાં સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Gujarat, ગુજરાત ના અમદાવાદમાં ૧૮ સપ્ટેમ્બર, ગુરુવારે બિન્દુ ભટ્ટના ૭૨મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે…

આત્મકથાકાર ધનસુખલાલ વિશે ખંભાયતાએ, હાસ્યલેખક ધનસુખલાલ વિશે પ્રો. હસિતએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Aug 29, ગુજરાતનાં અમદાવાદમાં ‘હાસ્યવિહાર’ અંતર્ગત આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે પત્રકાર લલિત ખંભાયતાએ અને હાસ્યલેખક ધનસુખલાલ મહેતા વિશે પ્રો. હસિત મહેતાએ તથા અધ્યક્ષીય વક્તવ્ય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય…