Tag: Kavi Manish pathak ‘swet’

અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 19, Gujarat ના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૨ સપ્ટેમ્બર, રવિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી…

દિનકરરાય કે. વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Sep 18, દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન ૨૧ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ સપ્ટેમ્બર, શનિવારે, સાંજે…

વ્યકતિવિશેષ લક્ષ્મીકાન્ત ભટ્ટ વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે આપ્યું વક્તવ્ય

VNINews.com વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે હાર્દિક શુભેચ્છા પાઠવે છે. Ahmedabad, Sep 16, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન…

લક્ષ્મીકાન્ત ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Sep 14, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ૧૬ સપ્ટેમ્બરે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે…

પ્રકાશ શાહે પોતાનાં જીવન વિશે આપ્યું વક્તવ્ય

VNINews.com પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. Ahmedabad, Sep 12, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહએ ૮૫મા જન્મદિનપ્રસંગે આજે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલન…

પ્રકાશ શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 10, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ સપ્ટેમ્બર, ગુરુવારે,…

મેં જૈન ધર્મગ્રંથો વાચ્યાં, પણ,એ પ્હેલાં મારી માતા પાસેથી જ્ઞાન મને મળી ગયું હતું: કુમારપાળ દેસાઈ

VNINews.com ડૉ. કુમારપાળ દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. અમદાવાદ, ૩૦ ઓગસ્ટ, સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ આજે એમનાં જન્મદિનપ્રસંગે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દજયોતિ’ શીર્ષક…