Tag: Kavi Manish pathak ‘swet’

‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 10, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક ‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને જૈનસાહિત્યગ્રંથ ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…

પરેશ નાયકે લેખિકા HAN KANG અને એમના પુસ્તક HUMAN ACTS નો કરાવ્યો પરિચય

Ahmedabad, Gujarat, Feb 08, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યકાર પરેશ નાયકે દક્ષિણ કોરીયાની લેખિકા HAN KANG અને એમના પુસ્તક HUMAN ACTS નો પરિચય કરાવ્યો. સંચાલન કવિ મનીષ પાઠક…

કૂવો’ વિશે લલિત ખંભાયતાએ અને ‘આગન્તુક’ વિશે કાલિન્દી પરીખે પુસ્તકનો કરાવ્યો પરિચય

Ahmedabad, Gujarat Jan 18, સાહિત્યસર્જક અશોકપુરી ગોસ્વામીના પુસ્તક ‘કૂવો’ વિશે લલિત ખંભાયતાએ અને સાહિત્યસર્જક ધીરુબહેન પટેલના પુસ્તક ‘આગન્તુક’ વિશે કાલિન્દી પરીખે પુસ્તકનો આજે આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ…

શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Jan 13, ગુજરાત ના અમદાવાદમાં શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ જાન્યુઆરી, રવિવારે, સવારે…

ગુજરાત રાજ્ય જેલ વિભાગના કર્મચારીઓનું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ આયોજિત

Ahmedabad, Gujarat, Jan 09, ગુજરાત રાજ્ય જેલ વિભાગના અધિકારી, કર્મચારીઓ નુ આઠમુ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે જેલ સ્ટાફ તાલીમ શાળા…

‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા આપશે વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 10, જૈનસાહિત્યસર્જક ‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને જૈનસાહિત્યગ્રંથ ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા ૧૨ જાન્યુઆરીએ વક્તવ્ય આપશે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે તા.…

સંત ‘ગંગાસતી’ વિશે ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે ગોહિલે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 05, સંત સાહિત્યપર્વ’ના પાંચમા-અંતિમ દિવસે રવિવારના રોજ સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલનક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

સંત ‘ધીરો ભગત’ વિશે શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે રોહડિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat Jan 04, સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક…

સંત ‘રવિસાહેબ’ વિશે પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે રાજ્યગુરુએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 02, ગુજરાતના અમદાવાદમાં સંત સાહિત્યપર્વ’ના બીજા દિવસે ગુરુવારના રોજ સંત ‘રવિસાહેબ’ વિશે દલપત પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ…

અમદાવાદમાં ‘બ્રહ્માનંદ’ વિશે વેદએ અને ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે હસણિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 01, ગુજરાતના અમદાવાદમાં સંત ‘બ્રહ્માનંદ’ વિશે સાહિત્યકાર નરેશ વેદએ અને સંત ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે પ્રો.રમજાન હસણિયાએ બુધવારના રોજ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…