Tag: Kavi Manish pathak ‘swet’

શ્રીકાન્ત શાહ વિશે પ્રો. નિયતિ અંતાણીએ, રાજૂ બારોટ અને નરેશ વેદએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Dec 30, નાટ્યલેખક શ્રીકાન્ત વલ્લભદાસ શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘અસ્તિ’ શીર્ષક હેઠળ એમના જીવન વિશે પ્રો. નિયતિ અંતાણીએ , નાટ્યકાર શ્રીકાન્ત શાહ વિશે રંગભૂમિના જાણીતા કલાકાર-દિગ્દર્શક રાજૂ બારોટે અને શ્રીકાન્ત…

શ્રીકાન્ત શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Dec 26, Gujaratના અમદાવાદમાં નાટ્યલેખક શ્રીકાન્ત વલ્લભદાસ શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘અસ્તિ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૯ ડિસેમ્બર,…

અમદાવાદમાં બે પુસ્તકોનો પરિચય કરાવશે મણિલાલ અને મનસુખ સલ્લા

Ahmedabad, Gujarat, Dec 18, ગુજરાતના અમદાવાદમાં સાહિત્યકાર મણિલાલ હ. પટેલ ‘અલગારી રખડપટ્ટી’ અને મનસુખ સલ્લા ‘નઘરોળ’ પુસ્તકનો પરિચય કરાવશે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ ડિસેમ્બર, શનિવારે, સાંજે…

સાહિત્યકાર વડગામાએ પોતાનાં જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Dec 10, Gujarat ના અમદાવાદમાં આજે શબ્દજયોતિ ‘ અંતર્ગત સાહિત્યકાર નીતિન વડગામાએ ૬૭મા જન્મદિનપ્રસંગે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ગોવર્ધનસ્મૃતિ…

શબ્દજયોતિ ‘અંતર્ગત રવીન્દ્ર પારેખે પોતાનાં જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Nov 21, Gujarat ના અમદાવાદમાં શબ્દજયોતિ ‘અંતર્ગત કવિ, નવલકથાકાર, વાર્તાકાર,વિવેચક, નાટ્યકાર રવીન્દ્ર પારેખે પોતાનાં જીવન-કવન વિશે આજે વક્તવ્ય આપ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,…

રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Nov 19, Gujarat ના અમદાવાદમાં 21 નવેમ્બરે નાટ્યકાર રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧…

શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાન આયોજિત

Ahmedabad, Nov 18, Gujarat ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૭ નવેમ્બર, રવિવારે, શાસનસમ્રાટ…

અમદાવાદ ખાતે ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Nov 16, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આજે ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૬ નવેમ્બર, શનિવારે, સાંજે…

‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Nov 13, Gujarat ના અમદાવાદ ખાતે 17 નવેમ્બર ના રોજ ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…

કંકુના સૂરજ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Nov 11, કવિ, વાર્તાકાર, નવલકથાકાર રાવજી છોટાલાલ પટેલના ૮૬મા જન્મદિનપ્રસંગે ૧૫ નવેમ્બર કંકુના સૂરજ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું Gujarat ના અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…