અમદાવાદ ખાતે ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન
Ahmedabad, Nov 16, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આજે ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૬ નવેમ્બર, શનિવારે, સાંજે…
For Gujarati By Gujarati
Ahmedabad, Nov 16, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આજે ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૬ નવેમ્બર, શનિવારે, સાંજે…
Ahmedabad, Nov 13, Gujarat ના અમદાવાદ ખાતે 17 નવેમ્બર ના રોજ ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…
Ahmedabad, Nov 11, કવિ, વાર્તાકાર, નવલકથાકાર રાવજી છોટાલાલ પટેલના ૮૬મા જન્મદિનપ્રસંગે ૧૫ નવેમ્બર કંકુના સૂરજ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું Gujarat ના અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…
Ahmedabad, Oct 28, “વાર્તા રે વાર્તા”માં ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને ગાણિતિક કોયડાની કવિતાઓ, પશુ-પંખીઓની રસમય વાર્તાઓ કહેવામાં આવી. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે દિવાળી અને નૂતન વર્ષ…
Ahmedabad, Oct 21, Gujarat ના અમદાવાદમાં સંસ્કૃતસર્જક ‘મહેન્દ્રવર્મન્ ‘ વિશે લલિત પટેલે અને સંસ્કૃતગ્રંથ ‘મત્તવિલાસ’ વિશે રવીન્દ્ર ખાંડવાલાએ વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે…
Ahmedabad, Oct 18, Gujarat ના અમદાવાદમાં ‘વિદ્યાપતિ’ વિશે યોગિની વ્યાસે અને ‘પુરુષપરીક્ષા’ વિશે પ્રીતિ પુજારાએ આજે વક્તવ્ય આપ્યું. Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના બીજા દિવસે ગુરુવારે…
Ahmedabad, Oct 14, Gujarat ના અમાવાદમાં 16 થી 20 ઑક્ટોબર ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે બુધવારથી રવિવાર સળંગ પાંચ દિવસ,સાંજે 05-30 કલાકે,…
Ahmedabad, Sep 30, Gujarat ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘હમ્મીરપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્રરાસ’ વિશે વક્તવ્ય આયોજિત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા…
Ahmedabad, Sep 29, Gujarat ના અમદાવાદમાં ગાંધીજ્યંતિ નિમિત્તે માતૃભાષા અભિયાન અંતર્ગત “ગોઠડી-૩૭” નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે…
Ahmedabad, Sep 23, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કાન્હડદે પ્રબંધ’ અને ‘રણયજ્ઞ”પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,મીલ…