Tag: Kavi Manish pathak ‘swet’

“વાર્તા રે વાર્તા”માં ડૉ. અરવિંદ ભાંડારીએ બાળકોને કહી રસમય વાર્તાઓ

Ahmedabad, Oct 28, “વાર્તા રે વાર્તા”માં ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને ગાણિતિક કોયડાની કવિતાઓ, પશુ-પંખીઓની રસમય વાર્તાઓ કહેવામાં આવી. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે દિવાળી અને નૂતન વર્ષ…

સંસ્કૃતસર્જક ‘મહેન્દ્રવર્મન્ ‘ વિશે લલિત પટેલે અને સંસ્કૃતગ્રંથ ‘મત્તવિલાસ’ વિશે રવીન્દ્ર ખાંડવાલાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Oct 21, Gujarat ના અમદાવાદમાં સંસ્કૃતસર્જક ‘મહેન્દ્રવર્મન્ ‘ વિશે લલિત પટેલે અને સંસ્કૃતગ્રંથ ‘મત્તવિલાસ’ વિશે રવીન્દ્ર ખાંડવાલાએ વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે…

‘વિદ્યાપતિ’ વિશે યોગિની વ્યાસે, ‘પુરુષપરીક્ષા’ વિશે પ્રીતિ પુજારાએ વક્તવ્ય આપ્યું

Ahmedabad, Oct 18, Gujarat ના અમદાવાદમાં ‘વિદ્યાપતિ’ વિશે યોગિની વ્યાસે અને ‘પુરુષપરીક્ષા’ વિશે પ્રીતિ પુજારાએ આજે વક્તવ્ય આપ્યું. Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના બીજા દિવસે ગુરુવારે…

અમદાવાદમાં પાંચ દિવસ ‘વાગ્માધુરી’ નું આયોજન

Ahmedabad, Oct 14, Gujarat ના અમાવાદમાં 16 થી 20 ઑક્ટોબર ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે બુધવારથી રવિવાર સળંગ પાંચ દિવસ,સાંજે 05-30 કલાકે,…

જૈનસાહિત્યગ્રંથ ‘હમ્મીરપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્રરાસ’ વિશે વક્તવ્ય આયોજિત

Ahmedabad, Sep 30, Gujarat ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘હમ્મીરપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્રરાસ’ વિશે વક્તવ્ય આયોજિત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા…

અમદાવાદમાં “ગોઠડી-૩૭” આયોજન

Ahmedabad, Sep 29, Gujarat ના અમદાવાદમાં ગાંધીજ્યંતિ નિમિત્તે માતૃભાષા અભિયાન અંતર્ગત “ગોઠડી-૩૭” નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે…

‘કાન્હડદે પ્રબંધ’, ‘રણયજ્ઞ’ ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમ આયોજિત

Ahmedabad, Sep 23, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કાન્હડદે પ્રબંધ’ અને ‘રણયજ્ઞ”પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,મીલ…

કુ.શાબ્દી દોશીએ કવિ મીનપિયાસીની કવિતાઓનું કર્યું પઠન

Ahmedabad, Sep 21, કવિ, પક્ષીવિદ્દ, ખગોળવિદ, પ્રકૃતિવિદ્દ દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે આજે ‘ચૂડામણિ’ અંતર્ગત કુ.શાબ્દી દોશીએ કવિ મીનપિયાસીની કવિતાઓનું પઠન કર્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે…

અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 19, Gujarat ના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૨ સપ્ટેમ્બર, રવિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી…

દિનકરરાય કે. વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Sep 18, દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન ૨૧ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ સપ્ટેમ્બર, શનિવારે, સાંજે…