Tag: Kavi Manish pathak ‘swet’

પ્રકાશ શાહે પોતાનાં જીવન વિશે આપ્યું વક્તવ્ય

VNINews.com પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. Ahmedabad, Sep 12, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહએ ૮૫મા જન્મદિનપ્રસંગે આજે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલન…

પ્રકાશ શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 10, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ સપ્ટેમ્બર, ગુરુવારે,…

મેં જૈન ધર્મગ્રંથો વાચ્યાં, પણ,એ પ્હેલાં મારી માતા પાસેથી જ્ઞાન મને મળી ગયું હતું: કુમારપાળ દેસાઈ

VNINews.com ડૉ. કુમારપાળ દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. અમદાવાદ, ૩૦ ઓગસ્ટ, સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ આજે એમનાં જન્મદિનપ્રસંગે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દજયોતિ’ શીર્ષક…