Tag: Kirtida shah

‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 10, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક ‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને જૈનસાહિત્યગ્રંથ ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…

સંત ‘ધીરો ભગત’ વિશે શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે રોહડિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat Jan 04, સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક…

‘કાન્હડદે પ્રબંધ’, ‘રણયજ્ઞ’ ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમ આયોજિત

Ahmedabad, Sep 23, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કાન્હડદે પ્રબંધ’ અને ‘રણયજ્ઞ”પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,મીલ…

અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 19, Gujarat ના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૨ સપ્ટેમ્બર, રવિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી…