Tag: Kumarpal B. Desai

કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં

અમદાવાદ, 28 ઓગસ્ટ, જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે 30 ઓગસ્ટના રોજ ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંયોજક મનીષ પાઠકે આજે જણાવ્યું કે ૩૦ ઓગસ્ટ, શુક્રવારે,સાંજે…