ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ એપ્રિલ, રવિવારે,…
અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Apr 07, અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૬ એપ્રિલ, ૨૦૨૫, રવિવારે, સવારે,…
હેમન્ત દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત
Ahmedabad, Gujarat, Mar 27, કવિ, વિવેચક હેમન્ત ગુલાબભાઇ દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૭ માર્ચ, ગુરુવારે,…
મોહમ્મ્દ માંકડ’ના ૯૮મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Feb 13, મોહમ્મ્દ વલીભાઈ માંકડ ‘મોહમ્મ્દ માંકડ’ના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ઝાકળનાં મોતી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ ફેબ્રુઆરી,…