ગુણવંતરાયની ૬૦મી પુણ્યતિથિએ ‘નીલરેખા’ શીર્ષક હેઠળ અમદાવાદમાં સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Nov 25, પત્રકાર ગુણવંતરાય પોપટભાઈ આચાર્યની ૬૦મી પુણ્યતિથિએ ‘નીલરેખા’ શીર્ષક હેઠળ ગુજરાત ના અમદાવાદમાં સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૫…
