જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે રાવલે આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, May 06, ગુજરાત ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે પ્રો. હૃષીકેશ રાવલે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે હાલમાં જ શાસનસમ્રાટ…
બહિષ્કૃત ફૂલો’ વિશે કાલિન્દી પરીખે અને ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, May 3, સાહિત્યસર્જક નીરવ પટેલના પુસ્તક ‘બહિષ્કૃત ફૂલો’ વિશે સાહિત્યકાર કાલિન્દી પરીખે અને સાહિત્યસર્જક દલપત ચૌહાણના પુસ્તક ‘ગીધ’ વિશે પ્રો. ભરત મહેતાએ આજે આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી…
ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ એપ્રિલ, રવિવારે,…
અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Apr 07, અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૬ એપ્રિલ, ૨૦૨૫, રવિવારે, સવારે,…
હેમન્ત દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત
Ahmedabad, Gujarat, Mar 27, કવિ, વિવેચક હેમન્ત ગુલાબભાઇ દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૭ માર્ચ, ગુરુવારે,…
જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Mar 24, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક વિનયવિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાયના જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…
મોહમ્મ્દ માંકડ’ના ૯૮મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Feb 13, મોહમ્મ્દ વલીભાઈ માંકડ ‘મોહમ્મ્દ માંકડ’ના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ઝાકળનાં મોતી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ ફેબ્રુઆરી,…
“सामाजिक चेतना जगाते राष्ट्र और महाराष्ट्र के संत कवियों के प्रखर स्वर” विषय पर साहित्य संगोष्ठी आयोजित
Mumbai, Maharashtra, Feb 10, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई द्वारा “सामाजिक चेतना जगाते राष्ट्र, महाराष्ट्र के संत कवियों के प्रखर स्वर” विषय पर एक दिवसीय साहित्य संगोष्ठी का आयोजन…