Tag: Manhar Ojha

સરવૈયાએ ‘સ્પાઈડરમેન’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, May 12, ગુજરાત ના અમદાવાદમાં વાર્તાકાર પ્રવીણ સરવૈયાએ તેમની અપ્રકાશિત વાર્તા ‘સ્પાઈડરમેન’નું પઠન કર્યું હતું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર પ્રવીણ…

અમદાવાદમાં સોલિલોક્વી ‘સનાકાકાની સોલિલોકી’નું પઠન

Ahmedabad, Gujarat, Jan 26, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત લેખક સલિલ મહેતા દ્વારા એમના સોલિલોક્વી ‘સનાકાકાની સોલિલોકી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું…