નવનીત જાની દ્વારા એમની વાર્તા ‘લેખકીય’નું પઠન
Ahmedabad, Gujarat, Apr 29, ગુજરાત ના અમદાવાદમાં નવનીત જાની દ્વારા એમની વાર્તા ‘લેખકીય’નું પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે હાલમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…