ગુજરાતના ૩,૬૯૧ નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન
~બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને મળશે નવી ઊર્જા ~બાળકોના ભણતરમાં ગુણાત્મક બદલાવ પર વિશેષ ભાર ~કાર્યકરો આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકોને રમત-ગમત સાથે પાયાનું શિક્ષણ આપશે ~વિવિધ એપ્લિકેશન અને મોડ્યુલના…
