Tag: Om Communication

અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમ આયોજિત

Ahmedabad, Gujarat, Mar 22, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૨ માર્ચ, શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ…

‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 10, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક ‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને જૈનસાહિત્યગ્રંથ ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…

જૈન સાહિત્યગ્રંથો વિશે હૃષીકેશ રાવલે અને અભય દોશીએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Dec 23, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યગ્રંથ ‘હીરવિજયસૂરિરસ’ વિશે સાહિત્યકાર હૃષીકેશ રાવલે અને જૈન સાહિત્યસર્જક મંગલમાણિક્ય મુનિના જૈનસાહિત્યગ્રંથ ‘અંબડ વિદ્યાધર રાસ’ વિશે સાહિત્યકાર અભય દોશીએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. કવિ…