Tag: Om communications

વ્યકતિવિશેષ લક્ષ્મીકાન્ત ભટ્ટ વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે આપ્યું વક્તવ્ય

VNINews.com વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે હાર્દિક શુભેચ્છા પાઠવે છે. Ahmedabad, Sep 16, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન…

લક્ષ્મીકાન્ત ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Sep 14, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ૧૬ સપ્ટેમ્બરે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે…

મેં જૈન ધર્મગ્રંથો વાચ્યાં, પણ,એ પ્હેલાં મારી માતા પાસેથી જ્ઞાન મને મળી ગયું હતું: કુમારપાળ દેસાઈ

VNINews.com ડૉ. કુમારપાળ દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. અમદાવાદ, ૩૦ ઓગસ્ટ, સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ આજે એમનાં જન્મદિનપ્રસંગે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દજયોતિ’ શીર્ષક…