Tag: Om communications

‘મધુવન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, May 07, ગુજરાત ના અમદાવાદમાં ‘મધુવન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ…

જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે રાવલે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, May 06, ગુજરાત ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે પ્રો. હૃષીકેશ રાવલે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે હાલમાં જ શાસનસમ્રાટ…

ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ એપ્રિલ, રવિવારે,…

બાપાની પીંપર’ વિશે પ્રો. શુકલે અને ‘નવલશા હીરજી’ સતીશ વ્યાસે પુસ્તકનો પરિચય કરાવી આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Apr 12,:સાહિત્યસર્જક કિરીટ દૂધાતના પુસ્તક ‘બાપાની પીંપર’ વિશે પ્રો. નરેશ શુકલે અને સાહિત્યસર્જક ચિનુ મોદીના પુસ્તક ‘નવલશા હીરજી’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે પુસ્તકનો ,આજે આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય…

અમદાવાદમાં પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન ૧૨ એપ્રિલે

Ahmedabad, Gujarat, Apr 10, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન ૧૨ એપ્રિલે કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૨ એપ્રિલ,શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી…

અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 07, અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૬ એપ્રિલ, ૨૦૨૫, રવિવારે, સવારે,…

હેમન્ત દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

Ahmedabad, Gujarat, Mar 27, કવિ, વિવેચક હેમન્ત ગુલાબભાઇ દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૭ માર્ચ, ગુરુવારે,…

કૂવો’ વિશે લલિત ખંભાયતાએ અને ‘આગન્તુક’ વિશે કાલિન્દી પરીખે પુસ્તકનો કરાવ્યો પરિચય

Ahmedabad, Gujarat Jan 18, સાહિત્યસર્જક અશોકપુરી ગોસ્વામીના પુસ્તક ‘કૂવો’ વિશે લલિત ખંભાયતાએ અને સાહિત્યસર્જક ધીરુબહેન પટેલના પુસ્તક ‘આગન્તુક’ વિશે કાલિન્દી પરીખે પુસ્તકનો આજે આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ…

શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Jan 13, ગુજરાત ના અમદાવાદમાં શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ જાન્યુઆરી, રવિવારે, સવારે…

ગુજરાત રાજ્ય જેલ વિભાગના કર્મચારીઓનું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ આયોજિત

Ahmedabad, Gujarat, Jan 09, ગુજરાત રાજ્ય જેલ વિભાગના અધિકારી, કર્મચારીઓ નુ આઠમુ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે જેલ સ્ટાફ તાલીમ શાળા…