Tag: Om communications

‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા આપશે વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 10, જૈનસાહિત્યસર્જક ‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને જૈનસાહિત્યગ્રંથ ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા ૧૨ જાન્યુઆરીએ વક્તવ્ય આપશે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે તા.…

સંત ‘ગંગાસતી’ વિશે ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે ગોહિલે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 05, સંત સાહિત્યપર્વ’ના પાંચમા-અંતિમ દિવસે રવિવારના રોજ સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલનક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

સંત ‘ધીરો ભગત’ વિશે શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે રોહડિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat Jan 04, સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક…

સંત ‘રવિસાહેબ’ વિશે પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે રાજ્યગુરુએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 02, ગુજરાતના અમદાવાદમાં સંત સાહિત્યપર્વ’ના બીજા દિવસે ગુરુવારના રોજ સંત ‘રવિસાહેબ’ વિશે દલપત પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ…

અમદાવાદમાં ‘બ્રહ્માનંદ’ વિશે વેદએ અને ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે હસણિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 01, ગુજરાતના અમદાવાદમાં સંત ‘બ્રહ્માનંદ’ વિશે સાહિત્યકાર નરેશ વેદએ અને સંત ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે પ્રો.રમજાન હસણિયાએ બુધવારના રોજ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

શ્રીકાન્ત શાહ વિશે પ્રો. નિયતિ અંતાણીએ, રાજૂ બારોટ અને નરેશ વેદએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Dec 30, નાટ્યલેખક શ્રીકાન્ત વલ્લભદાસ શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘અસ્તિ’ શીર્ષક હેઠળ એમના જીવન વિશે પ્રો. નિયતિ અંતાણીએ , નાટ્યકાર શ્રીકાન્ત શાહ વિશે રંગભૂમિના જાણીતા કલાકાર-દિગ્દર્શક રાજૂ બારોટે અને શ્રીકાન્ત…

શ્રીકાન્ત શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Dec 26, Gujaratના અમદાવાદમાં નાટ્યલેખક શ્રીકાન્ત વલ્લભદાસ શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘અસ્તિ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૯ ડિસેમ્બર,…

‘અલગારી રખડપટ્ટી’, ‘નઘરોળ’ પુસ્તકોનો પરિચય આયોજિત

Ahmedabad, Gujarat, Dec 21, ‘અલગારી રખડપટ્ટી’, ‘નઘરોળ’ પુસ્તકોનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ…

સાહિત્યકાર વડગામાએ પોતાનાં જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Dec 10, Gujarat ના અમદાવાદમાં આજે શબ્દજયોતિ ‘ અંતર્ગત સાહિત્યકાર નીતિન વડગામાએ ૬૭મા જન્મદિનપ્રસંગે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ગોવર્ધનસ્મૃતિ…

નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Dec 07, Gujarat ના અમદાવાદમાં સંપાદક નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠકએ આજે જણાવ્યું કે ૧૦ ડિસેમ્બર,મંગળવારે,…