Tag: organized

કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયો જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

~૧૦ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું Jamnagar, Gujarat, Apr 23, ગુજરાત મા જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ…

ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ એપ્રિલ, રવિવારે,…

ધર્મથી મુક્ત આ વિશ્વમાં કશું જ નથી: મોહન ભાગવત

Valsad, Gujarat, Apr 12, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહન ભાગવત આજરોજ સદગુરધામ, ધરમપુર, વલસાડ ખાતે આયોજિત ભગવાન ભાવભાવેશ્વર રાજતોત્સવ સમાપન કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નિમિત્તે આયોજીત…

અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Apr 07, અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૬ એપ્રિલ, ૨૦૨૫, રવિવારે, સવારે,…

અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકરો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો

Ahmedabad, Gujarat, Apr 03, ગુજરાતના વિવિધ નગરો-મહાનગરોના નાગરિકો પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણી-માણી શકે તે માટે માધવપુર મેળો-2025ના પૂર્વાધરૂપે અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના…

માધવપુર ઘેડ મેળાની ઉજવણી કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાં

Gandhinagar, Gujarat, Mar 31, આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો…

હેમન્ત દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

Ahmedabad, Gujarat, Mar 27, કવિ, વિવેચક હેમન્ત ગુલાબભાઇ દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૭ માર્ચ, ગુરુવારે,…

અમદાવાદ ખાતે ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમ આયોજિત

Ahmedabad, Gujarat, Mar 22, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૨ માર્ચ, શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ…

વિશ્વ કવિતા દિવસ પર અમદાવાદમાં ‘કવિસંમેલન’ આયોજિત

Ahmedabad, Gujarat, Mar 21, વિશ્વ કવિતા દિવસ પર અમદાવાદમાં આજે ‘કવિસંમેલન’ આયોજિત કરવામાં આવ્યું. કાર્યક્રમ સંચલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૬૦૦ કલાકે , રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી…

WORLD POETRY DAYની ઉજવણી નિમિત્તે ‘કવિસંમેલન’નું આયોજન

Ahmedabad, Gujarat, Mar 17, ગુજરાત ના અમદાવાદમાં WORLD POETRY DAYની ઉજવણી નિમિત્તે ‘કવિસંમેલન’નું આયોજન 21 માર્ચ ના રોજ કરવામાં આવશે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૧ માર્ચ,શુક્રવારે,સાંજે ૦૬-૦૦ કલાકે…