Tag: Patients

કૅન્સરના દર્દીઓ માટે ‘ જીવાદોરી ‘ સાબિત થઈ રહ્યું છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”, 4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન

~બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય 1656 કેન્સરના દર્દીઓનો સહારો બન્યું મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relif Fund) ~2021-2025 દરમિયાન કેન્સરના 2106 દર્દીઓની સારવાર માટે ₹31.55 કરોડથી…

સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી સફળતાપૂર્વક દૂર કરી બચાવાયો દર્દીનો જીવ

~સિવિલના યુરોલોજી વિભાગના ડોક્ટરોની નીપુણતા બતાવતો કિસ્સો ~25 વર્ષ પહેલાં જે કિડની માંથી કેન્સરની ગાંઠ દૂર કરી હતી તેમાં ફરીથી કેન્સરની ગાંઠ થતા સિવિલના ડોક્ટરો દ્વારા અત્યાધુનિક લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા…

તમાકુનું વ્યસન કરતાં લોકોએ મહિને એકાદ વાર અરીસા સામે ઊભા રહીને મોંની જાત તપાસ કરવી જોઈએ : ડૉ. શશાંક પંડ્યા

~27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે ~દેશભરમાં મોં અને ગળાના કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ એટલે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI) ~છેલ્લાં પાંચ વર્ષમાં 25 હજારથી વધુ…

અમદાવાદમાં પૂરા પાડવામાં આવ્યા ડાયાબિટીસના ૨૫ હજાર દર્દીઓને ૧.૯ કરોડના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો

~ડાયાબિટી સામે ગુજરાત સરકારનો જંગ… ~છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓને રૂ. 1.9 કરોડના ઇન્સ્યુલીન ઇન્જેકશન નિ:શુલ્ક આપવામાં આવ્યા ~રુ. ૧.૯ કરોડ કરતાં વધારે ના ઇન્સ્યુલિન ઇન્જેક્શન…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 7 મહીનામાં 500 દર્દીઓની લિથોટ્રીપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર કરાઇ

Ahmedabad, Gujarat, Jun 29, ગુજરાત માં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના યુરોલોજી વિભાગ ના વડા ડો. શ્રેણિક શાહે જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા છેલ્લા 7 મહીના માં લિથોટ્રિપ્સીથી…

સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવી દર્દીઓને ગરમી માં રાહત આપવા માટે કરવામાં આવી છે વ્યવસ્થા : ડૉ. રાકેશ જોષી

Ahmedabad, Gujarat, Apr 15, ગુજરાત માં અમદાવાદના સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવી દર્દીઓને ગરમી માં રાહત આપવા માટે વ્યવસ્થા…

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૧૯,૫૦,૦૦૦ દર્દી ની સારવાર કરવામાં આવી નિઃશુલ્ક

Ahmedabad, Oct 25, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૧૯,૫૦,૦૦૦ દર્દી ની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી છે. શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સંસ્થાપક ડો. નંદલાલ…