કચ્છના છારીઢાંઢમાં એક જ સ્થળે જોવા મળે છે ૪૦,૦૦૦થી વધુ કુંજ પક્ષીઓ
~પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાએ છારીઢાંઢ ~જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક ઓળખ અપાવી ~છારીઢાંઢનાં જળપ્લાવિત વિસ્તારને જોવા માટે બાવનથી વધુ દેશોના વિદેશી પ્રવાસીઓની અત્રેની નિયમિત મુલાકાત ~વન અને પર્યાવરણ…
