Tag: PMO

નરેન્‍દ્રભાઈ મોદી,અમિતભાઈ શાહેએ ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ

ગાંધીનગર, 15 જુલાઈ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી…

કેન્દ્ર સરકારે કરી ધોલેરા-ભીમાનાથ નવી રેલ્વે લાઇન માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી

ગાંધીનગર, 12 જુલાઈ, કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કરી છે. સરકાર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના…

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષોમાં સરેરાશ વાર્ષિક 8.38 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન

ગાંધીનગર, 09 જૂલાઈ, ગુજરાતમાં છેલ્લા 4 વર્ષોમાં સરેરાશ વાર્ષિક 8.38 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. સરકારી સૂત્રો…

“સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું કેન્દ્ર છે”: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 26 જૂન, ઓમ બિરલા ગૃહના અધ્યક્ષ તરીકે ચુંટાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંબોધન કરતાં કહ્યું કે “સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી, 26 જૂન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ચૂંટાયેલા સ્પીકરની આંતરદૃષ્ટિ અને…

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર, 20 જુન, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સરકારી સૂત્રો અનુસાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે,…

નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનો હવાલો સંભાળ્યો

નવી દિલ્હી, 10 જૂન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કાર્યાલયનો હવાલો સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફ થી આજે જણાવવામાં આવ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય નાં અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કરતાં…

नरेन्द्र मोदी ने संभाला प्रधानमंत्री कार्यालय का कार्यभार

नई दिल्ली, 10 जून, प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज प्रधानमंत्री कार्यालय का कार्यभार संभाल लिया है। सरकारी सूत्रों ने बताया कि श्री मोदी ने प्रधानमंत्री कार्यालय के अधिकारियों और कर्मचारियों…

नरेन्द्र मोदी ने प्रधानमंत्री पद की ली शपथ

नई दिल्ली, 09 जून, नरेन्द्र मोदी ने तीसरी बार रविवार को प्रधानमंत्री पद की शपथ ली। राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने प्रधानमंत्री और उनके मंत्रिमंडलीय सहयोगियों को शपथ दिलाई। श्री…

देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है: मोदी

नई दिल्ली, 04 जून, प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है। श्री मोदी ने आज एक्स पर लिखा कि…