દ્રૌપદી મુર્મુએ 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા
~રાષ્ટ્રપતિ ભવનમાં આજે આયોજિત નાગરિક સન્માન સમારોહ-I માં રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા ~ભારતના રાષ્ટ્રપતિએ નાગરિક અલંકરણ સમારંભ દરમિયાન…
અમદાવાદમાં ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન
Ahmedabad, Gujarat, Feb 10, ગુજરાત ના અમદાવાદમાં કવિ નીતિન પારેખના બીજા કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે 09…