વિશ્વ કવિતા દિવસ પર અમદાવાદમાં ‘કવિસંમેલન’ આયોજિત
Ahmedabad, Gujarat, Mar 21, વિશ્વ કવિતા દિવસ પર અમદાવાદમાં આજે ‘કવિસંમેલન’ આયોજિત કરવામાં આવ્યું. કાર્યક્રમ સંચલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૬૦૦ કલાકે , રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી…
અમદાવાદમાં ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન
Ahmedabad, Gujarat, Feb 10, ગુજરાત ના અમદાવાદમાં કવિ નીતિન પારેખના બીજા કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે 09…