કલા વિવેચક બચુભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે ‘કવિસંમેલન’ આયોજિત
Ahmedabad, Gujarat, Feb 27, ગુજરાત ના અમદાવાદમાં કલા વિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતના 129મા જન્મદિનપ્રસંગે કુમાર ચંદ્રકથી સન્માનિત કવિઓનું ‘કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું…
