Tag: R.B.P.H

ગુજરાતમાં નર્મદા નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

ગાંધીનગર, 11 ઓગસ્ટ, ગુજરાતના ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી નર્મદા નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા…