કૅન્સરના દર્દીઓ માટે ‘ જીવાદોરી ‘ સાબિત થઈ રહ્યું છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”, 4 વર્ષમાં કૅન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન
~બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય 1656 કેન્સરના દર્દીઓનો સહારો બન્યું મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relif Fund) ~2021-2025 દરમિયાન કેન્સરના 2106 દર્દીઓની સારવાર માટે ₹31.55 કરોડથી…
