Tag: Sahitya

અમદાવાદમાં વિપુલ વ્યાસએ વાર્તા  ‘ધ ટ્રેપ’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Feb 09, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વિપુલ વ્યાસએ એમની વાર્તા ‘ધ ટ્રેપ’નું પઠન કર્યું. કવિ જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૨/૨૦૨૫ના રોજ ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’…

અમદાવાદમાં ‘બ્રહ્માનંદ’ વિશે વેદએ અને ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે હસણિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 01, ગુજરાતના અમદાવાદમાં સંત ‘બ્રહ્માનંદ’ વિશે સાહિત્યકાર નરેશ વેદએ અને સંત ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે પ્રો.રમજાન હસણિયાએ બુધવારના રોજ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

પાક્ષિકી’ અંતર્ગત મુરાણીએ કર્યું ‘મૅસેજ ટોન’નું પઠન

Ahmedabad, Dec 29, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર નીલેશ મુરાણી દ્વારા એમની વાર્તા ‘મૅસેજ ટોન’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે નીલેશ મુરાણી દ્વારા…

શ્રીકાન્ત શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Gujarat, Dec 26, Gujaratના અમદાવાદમાં નાટ્યલેખક શ્રીકાન્ત વલ્લભદાસ શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘અસ્તિ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૯ ડિસેમ્બર,…

અમદાવાદમાં બે પુસ્તકોનો પરિચય કરાવશે મણિલાલ અને મનસુખ સલ્લા

Ahmedabad, Gujarat, Dec 18, ગુજરાતના અમદાવાદમાં સાહિત્યકાર મણિલાલ હ. પટેલ ‘અલગારી રખડપટ્ટી’ અને મનસુખ સલ્લા ‘નઘરોળ’ પુસ્તકનો પરિચય કરાવશે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ ડિસેમ્બર, શનિવારે, સાંજે…

સાહિત્યકાર વડગામાએ પોતાનાં જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Dec 10, Gujarat ના અમદાવાદમાં આજે શબ્દજયોતિ ‘ અંતર્ગત સાહિત્યકાર નીતિન વડગામાએ ૬૭મા જન્મદિનપ્રસંગે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ગોવર્ધનસ્મૃતિ…

નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Dec 07, Gujarat ના અમદાવાદમાં સંપાદક નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠકએ આજે જણાવ્યું કે ૧૦ ડિસેમ્બર,મંગળવારે,…

વિષ્ણુ ભાલિયાએ કર્યું વાર્તા  ‘અગિયારી’નું પઠન

Ahmedabad, Nov 24, Gujarat ના અમદાવાદમાં વાર્તાકાર વિષ્ણુ ભાલિયા દ્વારા એમની વાર્તા ‘અગિયારી’નું પઠન કરવામાં આવ્યું હતું. સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…

શબ્દજયોતિ ‘અંતર્ગત રવીન્દ્ર પારેખે પોતાનાં જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Nov 21, Gujarat ના અમદાવાદમાં શબ્દજયોતિ ‘અંતર્ગત કવિ, નવલકથાકાર, વાર્તાકાર,વિવેચક, નાટ્યકાર રવીન્દ્ર પારેખે પોતાનાં જીવન-કવન વિશે આજે વક્તવ્ય આપ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,…

રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Nov 19, Gujarat ના અમદાવાદમાં 21 નવેમ્બરે નાટ્યકાર રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧…