Tag: Sahitya

અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Sep 19, Gujarat ના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૨ સપ્ટેમ્બર, રવિવારે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી…

દિનકરરાય કે. વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Sep 18, દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન ૨૧ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ સપ્ટેમ્બર, શનિવારે, સાંજે…

वरिष्ठ साहित्यकार डॉ.दामोदर खड़से को मिला मध्यप्रदेश सरकार का प्रतिष्ठित “राष्ट्रीय हिंदी सेवा सम्मान”

VNINews.com की ओर से वरिष्ठ साहित्यकार डॉ.दामोदर खड़से को हार्दिक बधाई । Mumbai, Sep 18, हिंदी और मराठी के वरिष्ठ एवं लोकप्रिय साहित्यकार डॉ. दामोदर खड़से को भोपाल के रवीन्द्र…

વ્યકતિવિશેષ લક્ષ્મીકાન્ત ભટ્ટ વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે આપ્યું વક્તવ્ય

VNINews.com વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે હાર્દિક શુભેચ્છા પાઠવે છે. Ahmedabad, Sep 16, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન…

અમદાવાદમાં વાર્તા  ‘નીલકંઠ મહેતા આખરે હતો કોણ’નું પઠન

Ahmedabad, Sep 15, Gujarat ના અમદાવાદમાં વાર્તા ‘નીલકંઠ મહેતા આખરે હતો કોણ’નું પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’…

લક્ષ્મીકાન્ત ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ વ્યાખ્યાનનું આયોજન

Ahmedabad, Sep 14, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ૧૬ સપ્ટેમ્બરે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે…

हिंदी के विकास में जुटे पोस्टमास्टर जनरल

Ahmedabad, Sep 13, उत्तर Gujarat परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव तीन पीढ़ियों से हिंदी के विकास में जुटे हैं। श्री यादव ने हिन्दी दिवस 14 सितम्बर पर…

शिक्षकों और सोशल मीडिया की भूमिका पर गहन विचार मंथन

Mumbai, Sep 02, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी की संगोष्ठी में शिक्षकों और सोशल मीडिया की भूमिका पर गहन विचार मंथन किया गया। गजानन महतपुरकर ने आज जारी प्रेस विज्ञप्ति…

કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં

અમદાવાદ, 28 ઓગસ્ટ, જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે 30 ઓગસ્ટના રોજ ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંયોજક મનીષ પાઠકે આજે જણાવ્યું કે ૩૦ ઓગસ્ટ, શુક્રવારે,સાંજે…

‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 18 મે, ગુજરાતી સાહિત્ય પરિષદ માં રવિવાર ના રોજ પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે તા.૧૯ મે,રવિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ…