Tag: Sahitya

विश्व हिन्दी साहित्य सेवा संस्थान, प्रयागराज द्वारा सन्तोष कुमार झा ‘राजभाषा सम्मान’ से अलंकृत

Mumbai, Maharashtra, Oct 17, विश्व हिन्दी साहित्य सेवा संस्थान, प्रयागराज द्वारा सन्तोष कुमार झा ‘राजभाषा सम्मान’ से अलंकृत किया गया। गजानन महतपुरकर ने आज बताया कि विश्व हिन्दी साहित्य सेवा…

પરેશ નાયકે આપ્યો ‘Heart Lamp’ વિશે લેખક અને પુસ્તકનો પરિચય

Ahmedabad, Gujarat, July 19, ગુજરાત ના અમદાવાદમાં આજે પુસ્તક ‘Heart Lamp’ વિશે સાહિત્યકાર પરેશ નાયકે લેખક અને પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે…

યોગેશ જોષીના ૭૧મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફરનું આયોજન

Ahmedabad, Gujarat, July 03, ગુજરાત ના અમદાવાદમાં આજે નવલકથાકાર યોગેશ જોષીના ૭૧મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

યશવન્ત મહેતાના ૮૮મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર આયોજિત

Ahmedabad,, Gujarat, Jun 20, પત્રકાર યશવન્ત મહેતાના ૮૮મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૯ જૂન, ગુરુવાર સાંજે ૦૫૩૦…

સરવૈયાએ ‘સ્પાઈડરમેન’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, May 12, ગુજરાત ના અમદાવાદમાં વાર્તાકાર પ્રવીણ સરવૈયાએ તેમની અપ્રકાશિત વાર્તા ‘સ્પાઈડરમેન’નું પઠન કર્યું હતું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર પ્રવીણ…

महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी ने किया सम्मानित नागपुर के मूर्धन्य साहित्यकारों का “नगर सत्कार”

Mumbai, Maharashtra, Apr 02, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी ने सम्मानित नागपुर के मूर्धन्य साहित्यकारों का “नगर सत्कार” किया। गजानन महतपुरकर ने आज बताया कि महाराष्ट्र के मुंबई में आयोजित…

महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी के विभिन्न प्रतिष्ठित पुरस्कारों की घोषणा

Mumbai, Maharashtra, Mar 13, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई द्वारा वर्ष 2024-25 के विभिन्न प्रतिष्ठित पुरस्कारों की घोषणा कर दी गई है। गजानन महतपुरकर ने आज बताया कि हिंदी…

અમદાવાદમાં વિપુલ વ્યાસએ વાર્તા  ‘ધ ટ્રેપ’નું કર્યું પઠન

Ahmedabad, Gujarat, Feb 09, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વિપુલ વ્યાસએ એમની વાર્તા ‘ધ ટ્રેપ’નું પઠન કર્યું. કવિ જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૨/૨૦૨૫ના રોજ ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’…

અમદાવાદમાં ‘બ્રહ્માનંદ’ વિશે વેદએ અને ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે હસણિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 01, ગુજરાતના અમદાવાદમાં સંત ‘બ્રહ્માનંદ’ વિશે સાહિત્યકાર નરેશ વેદએ અને સંત ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે પ્રો.રમજાન હસણિયાએ બુધવારના રોજ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…