Tag: Sahitya safar

યોગેશ જોષીના ૭૧મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફરનું આયોજન

Ahmedabad, Gujarat, July 03, ગુજરાત ના અમદાવાદમાં આજે નવલકથાકાર યોગેશ જોષીના ૭૧મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Dec 07, Gujarat ના અમદાવાદમાં સંપાદક નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠકએ આજે જણાવ્યું કે ૧૦ ડિસેમ્બર,મંગળવારે,…