Tag: Sahitya

‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 18 મે, ગુજરાતી સાહિત્ય પરિષદ માં રવિવાર ના રોજ પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે તા.૧૯ મે,રવિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ…

‘મળે ના મળે’ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન

અમદાવાદ, 16 મે , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના૮૯મા જન્મદિનપ્રસંગે તા. ૧૮ મે ,શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે ‘મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં…

નવલકથાકાર,વાર્તાકાર, નિબંધકાર કેશુભાઈ દેસાઈના ૭૬મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

તા. ૦૩ મે શુક્રવારે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ રમેશ ચૌહાણના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર,વાર્તાકાર, નિબંધકાર કેશુભાઈ દેસાઈના ૭૬મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન…

મારું ગમતું પુસ્તક

‘મારું ગમતું પુસ્તક’ મનીષભાઈ પાઠક એ જણાવ્યું કે ૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ‘માતૃભાષા અભિયાન’ અંતર્ગત આવતીકાલે નવા પ્રકલ્પનો આરંભ થઈ રહ્યો છે. જેનું નામ છે – મારું ગમતું…