Tag: Saint

સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દીએ અને ‘તોરલ’ વિશે દલપતએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 05, ગુજરાત ના અમદાવાદમાં આજે સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દી પરીખે અને સંત ‘તોરલ’ વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી…

સંત ‘રણછોડ’ વિશે રાજુલ દવેએ અને ‘પીઠા ભગત’ વિશે નિરંજન રાજ્યગુરુએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, 04 Jan, ગુજરાત ના અમદાવાદમાં સંત ‘રણછોડ’ વિશે રાજુલ દવેએ અને ‘પીઠા ભગત’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે સંત…

સંત ‘નિરાંત મહારાજ’ વિશે અશ્વિન કાબાએ અને સંત ‘પ્રીતમ’ વિશે નરેશ વેદએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 03, સંત સાહિત્યપર્વના ત્રીજા દિવસે શનિવારના રોજ સંત ‘નિરાંત મહારાજ’ વિશે અશ્વિન કાબાએ અને સંત ‘પ્રીતમ’ વિશે નરેશ વેદએ વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…

અમદાવાદમાં સંત ‘ભાણસાહેબ’ વિશે પ્રો. મહેશકુમારએ અને ‘મોરારસાહેબ’ વિશે નાથાલાલએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 02, ગુજરાત ના સંત ‘ભાણસાહેબ’ વિશે પ્રો. મહેશકુમાર મકવાણાએ અને સંત ‘મોરારસાહેબ’ વિશે સાહિત્યકાર નાથાલાલ ગોહિલે આજે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે…