બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદમાં યોજાયો વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ
Ahmedabad, Gujarat, Jan 03, ગુજરાત ના અમદાવાદમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, દ્વારા આજે વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો. મહંત સ્વામી મહારાજનએ આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો…
