Tag: speech about

કલાવતી રાસ’ વિશે પ્રીતિ પંચોલીએ અને ‘મૃગાંકકુમાર પદ્માવતી રાસ’ વિશે કીર્તિદા શાહે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 16, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક હેમરાજના જૈનસાહિત્યગ્રંથ ‘કલાવતી રાસ’ વિશે પ્રીતિ પંચોલીએ અને જૈન સાહિત્યસર્જક પ્રીતિવિમલના જૈનસાહિત્યગ્રંથ ‘મૃગાંકકુમાર પદ્માવતી રાસ’ વિશે કીર્તિદા શાહે મનનીય…

‘કાદંબરી’ વિશે કીર્તિદા શાહે અને નરેશ વેદએ ‘મરણોત્તર’ વિશે આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Feb 14, ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત કવિ ભાલણના પુસ્તક ‘કાદંબરી’ વિશે કીર્તિદા શાહે અને સાહિત્યકાર સુરેશ હ. જોષીના પુસ્તક ‘મરણોત્તર’ વિશે નરેશ વેદએ આજે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.…

સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દીએ અને ‘તોરલ’ વિશે દલપતએ આપ્યું મનનીય વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 05, ગુજરાત ના અમદાવાદમાં આજે સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દી પરીખે અને સંત ‘તોરલ’ વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી…

સંત ‘નિરાંત મહારાજ’ વિશે અશ્વિન કાબાએ અને સંત ‘પ્રીતમ’ વિશે નરેશ વેદએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 03, સંત સાહિત્યપર્વના ત્રીજા દિવસે શનિવારના રોજ સંત ‘નિરાંત મહારાજ’ વિશે અશ્વિન કાબાએ અને સંત ‘પ્રીતમ’ વિશે નરેશ વેદએ વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું…