નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી
~જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી ~ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ૨૨૨૫ જેટલી પેઢીઓની તપાસ કરીને ૧૧૯૮ કિ.ગ્રા રૂ.૪.૮૦ લાખથી વધુનો જથ્થો નાશ કરાયો…
