Tag: Swaminarayan

ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે સ્વામિનારાયણ…

ગુરુકુલ સંસ્કૃતિ એ જ ભારતનો પ્રાણ, રાજ્યપાલ ના હસ્તે શાંતિગ્રામ ગુરુકુલમાં ભૂમિપૂજન સંપન્ન

~ભૌતિક વિકાસ એ સભ્યતા છે, જે માત્ર બાહ્ય દેખાવ છે; પરંતુ સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ~વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે, કારણ કે જ્યારે એક…

ભૂપેન્દ્ર પટેલએ સ્વામિનારાયણ મંદિર ભુજ ના શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં નરનારાયણ દેવના કર્યા દર્શન

Bhuj, Kutchh, Gujarat, Jan 24, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં આજે સહભાગી બન્યા હતાં. શ્રી પટેલએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા નરનારાયણ…

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદમાં યોજાયો વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ

Ahmedabad, Gujarat, Jan 03, ગુજરાત ના અમદાવાદમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, દ્વારા આજે વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો. મહંત સ્વામી મહારાજનએ આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો…

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો ભવ્ય શાકોત્સવ

Ahmedabad, Gujarat, Nov 02, ગુજરાતમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને આજે ભવ્ય શાકોત્સવ યોજાયો. સૂત્રોએ જણાવ્યું કે પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત…